Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરમદિને સમગ્ર જિલ્લો કોરોના મુક્ત હતો, પરંતુ
જામનગર તા. ૯: જામનગર તાલુકાના મસીતીયા ગામમાં ગઈકાલે કોરોનાનો એક કેસ નોંધાયો હતો. આ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પરમ દિવસે જામનગર શહેર-જિલ્લો સંપૂર્ણ કોરોના મુક્ત બન્યો હતો અને શહેર-જિલ્લામાં પરમ દિવસે સાંજે એક પણ એક્ટિવ કેસ ન હતો.
પરંતુ ગઈકાલે મસીતીયા ગામની ૨૦ વર્ષની યુવતી કોરોનાગ્રસ્ત બનતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આમ, હાલની સ્થિતિએ સમગ્ર શહેર-જિલ્લામાં કોરોનાનો માત્ર એક કેસ એક્ટિવ છે જે પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial+630