Advertisement
Author: નોબત સમાચાર

સૈનિક સ્કૂલ બાચાલડીમાં પીએમના 'પરીક્ષા પે ચર્ચા' નું જીવંત પ્રસારણ

અધિકારીઓ-કર્મચારીઓ અને કેડેટ્સ માટે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડી દ્વારા તા. ૬-ફેબ્રુઆરી-ર૦ર૬ ના સ્કૂલ ઓડિટોરિયમમાં 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. શાળાના અધિકારીઓ, કર્મચારીઓ અને કેડેટ્સ આ કાર્યક્રમને રસપૂર્વક જોયો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'પરીક્ષા પે ચર્ચા' એ ભારત સરકારની એક પહેલ છે, જેનો હેતુ પરીક્ષા સંબંધિત તણાવ ઘટાડવા અને વિદ્યાર્થીઓને પરીક્ષા પ્રત્યે સકારાત્મક અને આત્મવિશ્વાસપૂર્ણ અભિગમ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ કાર્યક્રમમાં સૈનિક સ્કૂલ બાચાલડીના આચાર્ય કર્નલ શ્રેયશ મહેતા, વહીવટી અધિકારી કમાન્ડન્ટ હરિ રામ પુનિયા, વાઈસ પ્રિન્સિપાલ સ્કવોડ્રન લીડર રાકેશ તિવારી, શિક્ષણ સ્ટાફ અને કેડેટ્સ હાજર રહ્યાં હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh