Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાછરાદાદા ઉત્સવ સમિતિના નેજા હેઠળ જામનગર તાલુકાના
જામનગર તાલુકાના નારણપુર ગામે શ્રી વાછરાદાદા પાટોત્સવ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યજ્ઞ, શોભાયાત્રા અને ગ્રામદર્શન, ધ્વજારોહણ અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો. આણદાબાવા આશ્રમના મહંત દેવપ્રસાદ બાપુએ ઉપસ્થિત રહીને આશીર્વચન આપ્યા હતા. આ તકે ગાયોના લાભાર્થે આયોજીત ભવ્ય લોકડાયરાના કાર્યક્રમમાં કલાકાર પૂનમબેન ગોંડલીયા, મયુરભાઈ દવે અને લખનભાઈ ગોંડલીયાએ દુહા-છંંદ અને ભજનની રમઝટ બોલાવી હતી. વાછરાદાદા ઉત્સવ સમિતિ-નારણપુરના નેજા હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial