Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૩૧ થી તા. ૩-૧૧-ર૦રપ સુધીહરિયાણાના
જામનગર તા. ૧૭: સંત નિરંકારી મિશનનો ૭૮ મો વાર્ષિક સંત સમાગમ તા. ૩૧-૧૦-ર૦રપ થી ૩-૧૧-ર૦રપ સુધી હરિયાણાના સમાલખામાં યોજાનાર છે. જે માટે દેશભરમાં તૈયારીઓ ચાલી રહી છે.
જામનગરમાં સ્થાનિક સત્સંગ ભવનમાં યોજાયેલા સાપ્તાહિક સત્સંગ દરમિયાન શ્રીમતી આરતીબેન ટહે લરામાણીએ સંત સમાગમ અંગે જણાવ્યું હતું કે, તે એક અદ્ભુત અને અજન્ય આધ્યાત્મિક યાત્રા સમાન છે.
દેશના ખૂણે-ખૂણે જ નહીં, પરંતુ વિદેશથી પણ લાખો શ્રદ્ધાળુ ભક્તો આ સંત સમાગમમાં ભાગ લેવા માટે પધારે છે. તેમના સ્વાગત અને સુવિધાઓ માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને હવાઈ મથકો પર શ્રદ્ધાળુઓનું હાર્દિક સ્વાગત કરીને તેમને તેમના નિયત નિવાસસ્થાનો સુધી પહોંચાડવા માટે સતત તત્પર રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial