Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમઃ
ખંભાળિયા તા. પઃ ચૂંટણી પંચના તા. ર૭-૧૦-ર૦રપ ના પત્રથી તા. ૧-૧-ર૦ર૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-ર૦ર૬ જાહેર કરવામાં આવ્યો છે, જે તા. ૭-ર-ર૦ર૬ સુધી ચાલશે. આ કામગીરી અન્વયે ૮૧ ખંભાળિયા વિધાનસભા મતવિસ્તાર અંતર્ગત પ્રાંત કચેરી ખંભાળિયામાં બૂથ લેવલ ઓફિસર્સની તાલીમ યોજાઈ હતી. તાલીમમાં મતવિસ્તારના મદદનીશ મતદાર નોંધણી અધિકારી દ્વારા એસ.આઈ.આર. પ્રક્રિયા તેમજ બી.એલ.ઓ.ની ફરજો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત કામગીરીને લગત સાહિત્ય બૂથ લેવલ ઓફિસરોને આપવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial