Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામનો ૩૮૪મો સ્થાપના દિવસ

                                                                                                                                                                                                      

કલ્યાણપુર તાલુકાનું મુખ્ય મથક અને ખમીરવંતુ ગામ કે જેમાં દરેક સમાજના લોકો સાથે હળીમળીને રહે છે. ધાર્મિક ઉત્સવ હોય કે સામાજિક કાર્ય, તેમાં ગ્રામજનોની એકતા ખૂબજ ગજબની છે. અહીં દ્વારકા તેમજ હર્ષદ જેવા તિર્થસ્થળ આજુબાજુ આવેલા છે. ભાટીયા ગામમાં આજુબાજુના ગામડાઓના લોકો હટાણું કરવા આવે છે. ગામની મુખ્ય શોભા કેસરિયા તળાવ છે, કે જે અનેક કાર્યોની સાક્ષી પૂરે છે. અહીં ગામ ના દેવી એટલે કે સતિ માતાનું મંદિર આવેલું છે. કહેવાય છે કે તે ગામની રક્ષા કરે છે તેમજ સ્થાપના દિવસે દૂધ ની ધારા સાથે ગામ ના ફરતે રક્ષાસુત્ર બાંધવામાં આવે છે. ભાટીયાના વિકાસમાં દેસૂરભાઈ ચાવડા, હરજી રામજી નકુમ તેમજ ભાટીયા ગામના પ્રથમ સરપંચ વલ્લભદાસ દ્વારકાદાસ દાવડા તેમજ ગામના દરેક સમાજના આગેવાનોનું મહત્વનું યોગદાન હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh