Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરપાલિકા તંત્ર દ્વારા મંદિરે જવાના રસ્તા સહિતના વિસ્તારમાંથી કચરો દૂર કરવા કાર્યવાહી
ખંભાળીયા તા. ૭: તાજેતરમાં પડેલા વરસાદને લીધે મહાદેવ વાડા વિસ્તારમાં ગંદકી તથા નજીકમાં પશુઓને ઘાસચારો પડતો હોય રસ્તા પર ગંદકી થતા આ બાબતની જાણ ભાવિકો દ્વારા પાલિકા તંત્રને કરવામાં આવતા પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી તથા ચીફ ઓફિસર ચેતનભાઈ હુડીયા દ્વારા તાકીદે સેનેટરી ઈન્સ. સંજયભાઈ કરમુરને સૂચના આપતા તેઓએ તાકીદે જેસીબી તથા ટ્રેકટર સાથે વરસાદમાં પણ કામગીરી કરીને રસ્તા પરની ગંદકી તથા કચરો સાફ કરીને ચાર ટ્રેકટર જેટલી ગંદકી-કચરો સાફ કર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial