Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૪: જામનગર શહેરની શાહી જુમ્મા મસ્જીદમાં તા. ૨૯-૬-૨૫ના મગરીબથી ઈશા નમાઝ સુધી શહીદે કરબલાના શહીદોને ખિરાજે અકિદત પેશ કરવા કાજીએ ગુજરાત હઝરત સૈયદ સલીમબાપુ નાની વારા ના પ્રમુખ સ્થાને રાખવામાં આવી હતી. જેમાં દેશમાંથી મોહર્રમ શરીફમાં શહેરમાં આવેલા આલીમો, મુફ્તિઓ સાદાતે કીરામ મુફતિ અકબરખાન, મુફતિ ગુલામ અહેમદ રઝા, મુફતિ દિલશાહ, મૌલાના સુલેમાન બરકાતી, મૌલાના અ.રહેમાન, મૌલાના સૈયદ છોટે સલીમબાપુ બુખારી, મૌલાના હાજી અ.કાદર આરબ તેમજ સુન્ની મસ્જીદોના ઈમામોએ ખાસ હાજરી, જ્યારે ઉલ્મા-એ-કીરામ, સાદાતે કીરામ નો નુરાની જમાત જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડના ટ્રસ્ટીઓ, પ્રમુખ હાજી અ.રશીદ લુસવાલા દ્વારા ઉલ્માઓનું શાનદાર સન્માન ફૂલહારથી કરવામાં આવેલ. શહીદે કરબલાનો લંગર તકસીમ કરવામાં આવેલ તેમ મતવા મસ્જીદના ઈમામ હાજી અ.કાદર આરબએ જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial