Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૩૭ - સુર્યાસ્ત : ૭-૦૩
દિવસના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ
રાત્રિના ચોઘડીયા
(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ચૈત્ર વદ-૦૩ :
તા. ૦૫-૦૪-ર૦૨૬, રવિવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૪,
મુસ્લિમ રોજઃ ૧૬, નક્ષત્રઃ વિશાખા,
યોગઃ વ્રજ, કરણઃ બવ
તા. ૦૫ એપ્રિલના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં ઉતાર-ચઢાવની પરિસ્થિતિ રહે. ક્યારેક કામમાં સાનુકૂળતા જણાય તો ક્યારેક પ્રતિકૂળતાનો સામનો કરવો પડે. આપે સમય-સંજોગો અનુસાર નિર્ણય કરી આગળ વધવું. નાણાકિય બાબતે આપને આવક જણાય પરંતુ જાવકનું પ્રમાણ વધી જતાં આપને નાણાભીડ જણાય. પરદેશના કામમાં આપને સરળતા જણાય. વિદ્યાર્થીવર્ગનો સમય સારો રહે.
બાળકની રાશિઃ તુલા ૧૭:૨૯ સુધી પછી વૃશ્ચિક