Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહેતા પરિવારના યુવા કુળદિપકનું સંયમના માર્ગે પ્રયાણઃ
જામનગરમાં જયેશભાઇ મહેતા અને જયશ્રીબેન મહેતાના પુત્ર હર્ષ સંયમના માર્ગે પ્રયાણ કરવા જઈ રહૃાા છે. પ.પૂ.આચાર્ય હેમપ્રભસૂરીશ્વરજી મ.સા. અને પ.પૂ.પુનિતપ્રભવિજયજી મ.સા.ની નિશ્રામાં ૧૪ તારીખે સિદ્ધાચલ ગિરિરાજની ગોદમાં ગિરીવિહારનાં આંગણે તેમનો દિક્ષા મહોત્સવ યોજાશે. દીક્ષા મહોત્સવ સંલગ્ન વર્ષીદાનની દિવ્ય શોભાયાત્રાએ જામનગર શહેરના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કર્યુ હતું. જે પછી બેઠુ વર્ષીદાન યોજાયું હતું. આજે શકસ્તવ અભિષેકનો કાર્યક્રમ યોજાવાનો છે. શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial