Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૫૧ - સુર્યાસ્ત : ૬-૧૧
દિવસના ચોઘડીયા
(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ
રાત્રિના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ
વિક્રમ સંવતઃ ર૦૮૨, કારતક સુદ-૦૭ :
તા. ૨૯-૧૦-ર૦૨૫, બુધવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૬,
મુસ્લિમ રોજઃ ૬, નક્ષત્રઃ ઉત્તરષાઢા,
યોગઃ ધૃતિ, કરણઃ વિષ્ટિ
તા. ૨૯ ઓક્ટોબર ના દિવસે જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં આપને કામકાજમાં સાનુકૂળતા રહે. રાજકીય-સરકારી કામ થઈ શકે. જાહેરક્ષેત્રના-સંસ્થાકીય કામ અંંગે દોડધામ રહે. મિલન-મુલાકાત થાય. નાણાકિય સુખાકારી મધ્યમ રહે. નાણાકિય લેવડ-દેવડમાં-રોકાણમાં સાવધાની રાખવી પડે. યાત્રા-પ્રવાસમાં સાનુકૂળતા રહે. તબિયતની કાળજી રાખવી પડે. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.
બાળકની રાશિઃ મકર