Advertisement
Author: નોબત સમાચાર

જાણો ૬ જુલાઈ, રવિવાર અને અષાઢ સુદ અગિયારસનું પંચાંગ

સુર્યોદય : ૬-૦૯ - સુર્યાસ્ત : ૭-૩૪

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ

રાત્રિના ચોઘડીયા

(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ

વિક્રમ સંવતઃ ર૦૮૧, અષાઢ સુદ-૧૧ :

તા. ૦૬-૦૭-ર૦૨૫, રવિવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૬,

મુસ્લિમ રોજઃ ૧૦, નક્ષત્રઃ વિશાખા,

યોગઃ સાધ્ય, કરણઃ વણિજ

 

આજના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નાણાકીય આયોજનથી આપને લાભ-ફાયદો થાય. ખર્ચાઓ ઘટતા બચત કરી શકશો. પરિવારના કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જણાય. નોકરી-ધંધામાં સફળતા પ્રાપ્ત થવા પામે. સીઝનલ  ધંધામાં આપને વારે-તહેવારે લાભ-ફાયદો મળી રહે. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર મળી રહે.  યાત્રા-પ્રવાસથી લાભ થાય.

બાળકની રાશિઃ તુલા : ૧૬.૦૧ સુધી પછી વૃશ્ચિક



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh