Advertisement
Author: નોબત સમાચાર

જાણો તા. પ જુલાઈ, શનિવાર અને અષાઢ સુદ દશમનું પંચાંગ

સુર્યોદય : ૬-૦૯ - સુર્યાસ્ત : ૭-૩૪

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ

રાત્રિના ચોઘડીયા

(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ

વિક્રમ સંવતઃ ર૦૮૧, અષાઢ સુદ-૧૦ :

તા. ૦૫-૦૭-ર૦૨૫, શનિવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૫,

મુસ્લિમ રોજઃ ૦૯, નક્ષત્રઃ સ્વાતિ,

યોગઃ સિધ્ધ, કરણઃ વણિજ

 

તા. ૦૫ જુલાઈ ના દિવસે જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નાણાકીય સુખાકારીમાં સુધારો થતો જણાય. જુની ઉઘરાણીના નાણા છૂટા થતા જાય.  જાવકમાં ઘટાડો થતો જાય. વ્યવસાયિક બાબતે આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો  ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. ધંધામાં કોઈ નવી વાતચીત આવે કે, નવો ઓર્ડર મળી રહે.  કુટુંબ-પરિવારના સભ્યોનો સાથ-સહકાર મળી રહેવા પામે.

બાળકની રાશિઃ તુલા



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh