Advertisement
Author: નોબત સમાચાર

જામનગર વિસા શ્રીમાળી સોની સમાજના જ્ઞાતિજનો જોગ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: શ્રી વિસા શ્રીમાળી સોની સમાજના સર્વે જ્ઞાતિજનોને જણાવવાનું કે, સેવામંડળના નવા આજીવન સભ્યો બનવા ઈચ્છુક જ્ઞાતિજનોએ આગામી તા. ૩૧-૩-ર૦ર૬ સુધીમાં આધાર કાર્ડ અને નોંધણી ફીના રૂ।. ૧૦૧ સાથે પ્રમોદભાઈ વડનગરા, અમૃતલાલ રામજી એન્ડ સન્સ, ચાંદી બજાર, તેમની દુકાને સવારે ૧૧.૩૦ થી ૧ર.૩૦ અને સાંજે ૬ થી ૭ દરમિયાન નામની નોંધણી કરાવી શકાશે. તા. ૩૦-૪-ર૦ર૬ સુધી નવા આજીવન સભ્યોની નોંધણી બંધ રાખવામાં આવશે. આથી તા. ૩૧-૩-ર૦ર૬ પહેલા નોંધણી કરાવવી અનિવાર્ય છે તેમ સેવામંડળના મંત્રી હિતેશભાઈ ભુવાએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh