Advertisement
Author: નોબત સમાચાર

તળાવમાંથી અનેક માછલા મૃત હાલતમાં મળ્યા

                                                                                                                                                                                                      

જામનગરના તળાવના પાછલા વિસ્તારમાં જંગલેશ્વર મહાદેવ મંદિર પાસે પાણીમાંથી અનેક માછલા મૃત હાલતમાં મળી આવ્યા હતાં. આ બનાવની જાણ થતાં જ જીવદયા પ્રેમીઓ દોડી ગયા હતાં અને અમુક જીવિત માછલાને ત્યાંથી ઉપાડી દૂર ઊંડા પાણીમાં રાખી દીધા હતાં. જેથી તેમને પૂરતું ઓકિસજન મળી રહે. આ માછલાના મૃત્યુ અંગે કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ પાણી વાટે મળતું ઓકિસજન ઓછું પડ્યું હોય, અથવા કેમિકલવાળું પાણી તળાવમાં આવતું હોય તે બન્નેમાંથી કોઈ કારણ હોઈ શકે છે. જીવદયા પ્રેમીઓ આ બનાવથી દુઃખી થયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh