Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રદક્ષિણા, અભિષેક, શોભાયાત્રા, સ્વામી વાત્સલ્ય જમણ સહિતના કાર્યક્રમ યોજાયાઃ
'અર્ધ શત્રુંજય' નું બિરૂદ પામેલા જામનગરમાં આર્યસમાજ રોડ પર આવેલ શ્રી મહાવીર સ્વામી દિગંબર જૈન મંદિર તથા શ્રી સીમંધર જૈન મંદિર પાર્ક કોલોનીના ઉપક્રમે દશ લક્ષણ પર્યુષણ પર્વ યોજાયું હતું. જેમાં પ્રતિદિન જૈન પરંપરાઓ અનુસાર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. ગઇકાલે રવિવારે પર્વનાં અંતિમ દિને સવારે પાર્ક કોલોનીમાં શ્રી સિમંધર સ્વામી મંદિરમાં પૂ. ગુરૂદેવનાં સીડી ટેપ પ્રવચન, ધ્વજા, ભગવાનને લઇને પ્રદક્ષિણા તથા ભગવાનનો અભિષેક, સમૂહ પૂજા સહિતનાં કાર્યક્રમ યોજાયા હતાં.બપોરે સ્વામી વાત્સલ્ય જમણવાર પણ યોજાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial