Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આંતરરાષ્ટ્રીય તટીય સ્વચ્છતા દિને
આંતરરાષ્ટ્રીય તટીય સ્વચ્છતા દિવસ નિમિત્તે જામનગર તથા વાડીનારમાં ૮ ગુજરાત નેવલ યુનિટના એનસીસીના કેડેટ્સ દ્વારા સ્વચ્છ ભારત રાષ્ટ્રીય મિશન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. જામનગરમાં રોઝી પોર્ટ પર ૯૦ કેડેટ્સ, સેનાધિકારી, એએનઓ તથા પીઆઈ સ્ટાફ દ્વારા તેમજ વાડીનારમાં ભારતીય તટરક્ષક દળના સહયોગથી ર૦ કેડેટ્સે એએનઓ/સીટીઓની હાજરીમાં સામૂહિક પર્યાવરણને નુક્સાનકારક ગંદકીની સફાઈ કરી દરિયાઈ વાતાવરણને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવાનો સફળ પ્રયાસ કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial