Advertisement
Author: નોબત સમાચાર

કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નહીં નોંધાતા રાહત

જામગર શહેર ગ્રામ્યમાં ગઈકાલે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરમાં ગઈકાલે કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો. તેવી જ રીતે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોઈ કેસ નહીં નોંધાતા રાહત જોવા મળી હતી. જામનગરમાં કેટલાક દિવસો સુધી દરરોજ આઠથી દસ કેસ કોરોનાના નોંધાતા હતાં, પરંતુ છેલ્લા ત્રણ-ચાર દિવસથી મોટી રાહત જોવા મળી રહી છે. ગઈકાલે શહેર-જિલ્લામાં કોઈપણ કેસ નોંધાયો ન હતો, જ્યારે શહેર વિસ્તારમાં ત્રણ દર્દીને કોરોના મુક્ત જાહેર કરવામાં આવતા હવે ચાર એક્ટિવ કેસ છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ હાલની સ્થિતિએ જુનો એક એક્ટિવ કેસ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh