Advertisement
Author: નોબત સમાચાર

જાણો ૮ જુલાઈ, મંગળવાર અને અષાઢ સુદ તેરસનું પંચાંગ

સુર્યોદય : ૬-૧૦ - સુર્યાસ્ત : ૭-૩૪

                                                                                                                                                                                                     

દિવસના ચોઘડીયા

(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ

રાત્રિના ચોઘડીયા

(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ

વિક્રમ સંવતઃ ર૦૮૧, અષાઢ સુદ-૧૩ :

તા. ૦૮-૦૭-ર૦૨૫, મંગળવાર,

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૮,

મુસ્લિમ રોજઃ ૧૨, નક્ષત્રઃ જયેષ્ઠા,

યોગઃ શુક્રમ, કરણઃ કૌલવ

આજના દિવસે જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધામાં આપને સાનુકૂળતા જણાય છે. દેશ-પરદેશના કામમાં આયાત-નિકાસના  કામમાં સરળતાથી કામકાજ થતા જાય. બઢતી-બદલીના પ્રશ્ને પ્રગતિ જણાય. નવી તક પ્રાપ્ત થાય.  યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. સ્વાસ્થ્ય બાબતે નાની-મોટી પરેશાની રહ્યા કરે. કુટુંબ-પરિવાર  બાબતે ઘરના સભ્યોનો સાથ મળી રહે. ખર્ચ થાય.

બાળકની રાશિઃ વૃશ્ચિક ૨૭-૧૫ સુધી પછી ધન



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh