Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્ર સરકારના પી.ડબલ્યુ.ડી. તંત્ર દ્વારા
ખંભાળીયા તા. ૧: કેન્દ્ર સરકાર દ્વારા માંઝા ગામથી ફોટ સુધી ૧૮ કિ.મી.નો નવો રોડ બનાવાયો હતો. જે પછી તાજેતરમાં કેન્દ્ર સરકારના જ પી.ડબલ્યુ.ડી. તંત્ર દ્વારા બાકીનો ૨૨ કિ.મી.નો રોડ પહેલા તમામ ખાડા પૂરીને તથા તેની ઉપર ફેસીંગ પેવરનું કામ કરતા વર્ષો સુધી ખંભાળીયાથી ભાણવડ સુધી ૪૦ કિ.મી.નો રસ્તો એક પણ ખાડા વગરનો ક્યાંય કોઈ ખાડો નહીં તેવો થઈ જતા વાહન ચાલકોમાં રાહતની લાગણી ફેલાઈ છે. આખો ૪૦ કિ.મી.નો એક પણ ખાડા વગરનો કેન્દ્ર સરકાર તરફથી વગર ટોલનો આ રસ્તો એક માત્ર માર્ગ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial