Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયાઃ પ્રેમ પરિવાર મંદિરમાં
ખંભાળીયા તા. ૧૬: સોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યોજાયેલ સોમનાથ સ્વાભિમાન યાત્રાના સંદર્ભમાં ખંભાળીયામાં પ્રેમ પરિવાર મંદિરના મહાદેવ મંદિરોમાં રૂદ્રાભિષેક પાઠ, પ્રાર્થના અને રામધૂન યોજાયા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી મૂળુભાઈ બેરા, ન.પા.પ્રમુખ રચનાબેન મોટાણી, મિલનભાઈ કિરતસાતા, અશોકભાઈ કાનાણી, મુકેશભાઈ કાનાણી વગેરે જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial