Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુષ્પવર્ષા કરી પેંડા વહેંચ્યાઃ
જામનગર શહેર કોંગ્રેસ દ્વારા સિઝનમાં બીજીવાર રણજીતસાગર છલકાતા નવા નિરના વધામણાં કરવા શહેર કોંગ્રેસની ટીમ પહોંચી રણજીતસાગર ડેમ શહેર પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા), વિરોધ પક્ષના નેતા ધવલ નંદા તેમજ કોંગ્રેસના નગર સેવકો, કાર્યકરો પહોંચ્યા હતાં અને પુષ્પવર્ષા કરી પેંડા વેંચી નવા નિરના વધામણાં કરાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial