Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પ્રદુષણ કંટ્રોલ બોર્ડ દ્વારા કાપડની થેલી

આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ નિમિત્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: દર વર્ષે ૩ જુલાઈના આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ વપરાશવાળી પ્લાસ્ટિક બેગથી થતું પ્રદુષણ ઘટાડવું અને તેના વિકલ્પો પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે.

લોકો સ્વૈચ્છિક રીતે પર્યાવરણની જાળવણીમાં સહભાગી થાય અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે તે હેતુથી સરકાર દ્વારા પણ અનેક જાગૃતતા અભિયાન ચલાવવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં આવેલ શાકમાર્કેટમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કચેરી દ્વારા લોકોને ૪૦૦ જેટલી કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તથા પ્લાસ્ટિક બેગથી થતા નુકસાન અને તેનો ઉપયોગ ટાળવા જણાવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh