Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રી ભૂ૫ેન્દ્રભાઈ પટેલે કરી જાહેરાતઃ
જામનગર તા. ૬: જામનગરની સરકારી ગુરૂગોવિંદસિંઘ હોસ્પિટલમાં રૂ।. ૧ર.૭પ કરોડના ખર્ચે અદ્યત્તન એમઆરઆઈ મશીનની સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થનાર છે. આ માટે મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે.
રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, રાજયની ૧૪ સરકારી હોસ્પિટલમાં અદ્યત્તન એમઆરઆઈ મશીનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવનાર છે. તેમાં જામનગરની જી.જી. હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. જેમાં ૧.પ ટેસ્લા એમઆરઆઈ મશીનની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવશે. જે જામનગરની હોસ્પિટલને પણ ફાળવણી થશે. આથી દર્દીઓની આરોગ્યલક્ષી સેવામાં વધુ સુવિધા મળી રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial