Advertisement
Author: નોબત સમાચાર

સૌરાષ્ટ્ર લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ તરીકે બીજી વખત દિનેશભાઈ ડાંગરીયાની વરણી

જિલ્લા લઘુઉદ્યોગ ભારતીના પ્રમુખપદે જયેશભાઈ સંઘાણી અને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫ઃ સમગ્ર ભારતમાં અખિલ ભારતીય સ્તરે ચાલતા લઘુ ઉદ્યોગ ભારતીના સૌરાષ્ટ્ર પ્રાંતમાં દર બે વર્ષે અલગ અલગ હોદૃેદારોની વરણી કરવામાં આવતી હોય છે. જેમાં છેલ્લા બે વર્ષથી જામનગરના ઉદ્યોગક્ષેત્રે સંગઠન સાથે ઉદ્યોગકારોના પ્રશ્નોને વાચા આપતા દિનેશભાઈ ડાંગરીયા પ્રમુખપદે કાર્યરત તેમને ફરીથી વર્ષ ૨૦૨૫-૨૭ માટે અમદાવાદમાં અખિલ ભારતીય બેઠકમાં સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

આ દરમિયાન જામનગર જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ પદે જયેશભાઈ સંઘાણીની વરણી કરવામાં આવી હતી. જેથી બન્નેને મિત્રો, શુભેચ્છકો અને ઉદ્યોગકારો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh