Advertisement
Author: નોબત સમાચાર

વડત્રાના ધીંગેશ્વર મંદિરમાં વિશેષ પૂજા, રૂદ્રાભિષેક યોજાશે

મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૩: ખંભાળિયા-દ્વારકા રોડ પર વડત્રા ગામ પાસે આવેલ પ્રાચીન ધીંગેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે તા. ૧પ/ર ના મહાપૂજા, રૂદ્રાભિષેક, ચાર પ્રહર આરતી, ભજન-કીર્તન, રાત્રિ જાગરણ વિગેરે કાર્યક્રમો યોજાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh