Advertisement
Author: નોબત સમાચાર

મહાકાળી સર્કલ પાસે રાખવામાં આવેલુ બાઈક ઉપડી ગયાની રાવ

સવારથી રાત્રિ સુધીમાં ઉપડ્યું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરના મહાકાળી સર્કલ પાસેથી મંગળવારે સવારથી રાત્રિ સુધીમાં એક આસામીનું મોટરસાયકલ ચોરાઈ ગયું છે.

જામનગરના દિગ્જામ વુલન મીલ નજીક જૂની ચાલીમાં રહેતા ગોપેશભાઈ રામઅવતાર ગોસ્વામી નામના આસામીએ મંગળવારે સવારે મહાકાળી સર્કલ પાસે પોતાનું જીજે-૧૦-સીએચ ૧૨૬૭ નંબરનું બાઈક મૂકયંુ હતું.

અંદાજે રૂા.રપ હજારનું આ વાહન ત્યાંથી રાત્રિ સુધીમાં ચોરાઈ ગયું છે. ગોપેશભાઈએ સિટી સી ડિવિઝનમાં ફરિયાદ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh