Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદઃ પ્રતિષ્ઠિત વારસાથી પ્રેરિત બજાજ પૂણે ગ્રાન્ડ ટૂર ૨૦૨૬ ટ્રોફીનું આજે અમદાવાદમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. જે ભારતની પ્રથમ વર્ગીકૃત આંતરરાષ્ટ્રીય રોડ સાયકલીંગ રેસ પહેલાં શહેરને રાષ્ટ્રવ્યાપી ટ્રોફી ટૂર પર ચોથા સ્ટોપ તરીકે ચિહ્નિત કરે છે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત સરકારના માનનીય યુવા બાબતો અને રમતગમત મંત્રો ડૉ. જયરામ ગામીતના હસ્તે ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મુખ્ય સચિવ અશ્વિની કુમાર, મુખ્ય સચિવ બજાજ પુણે ગ્રાન્ડ ટૂર, રેસ ટેકનિકલ ડિરેક્ટર પિનાકી બાયસાક, ગુજરાત સાયકલિંગ એસોસિએશનના પ્રમુખ દેવેન્દ્રસિંહ સોલંકી, ગુજરાત સાયકલિંગ એસોસિએશનના સેક્રેટરી ડૉ. ભરત પટેલ અને બીવાયસીએેસ ઈન્ડિયા ફાઉન્ડેશનના ડિરેક્ટર અને સીઈઓ ડૉ. ભૈરવી જોશી ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial