Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૭-૨૪ - સુર્યાસ્ત : ૬-૧૧
દિવસના ચોઘડીયા
(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ
રાત્રિના ચોઘડીયા
(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ
વિક્રમ સંવતઃ ર૦૮૨, પોષ સુદ-૦૭ :
તા. ૨૭-૧૨-ર૦૨૫, શનિવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૫,
મુસ્લિમ રોજઃ ૦૬, નક્ષત્રઃ પૂર્વ ભાદ્રા,
યોગઃ વ્યતિપાત, કરણઃ વિષ્ટિ
તા. ૨૭ ડિસેમ્બરના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધાકિય બાબતે આપને સાનુકૂળતા રહે. બઢતી-બદલીના પ્રશ્નો ઉકેલાય. ભાગીદારીના પ્રશ્નો હળવા થતા જણાય. દેશ-પરદેશના કામમાં સાનુકૂળતા રહે. યાત્રા-પ્રવાસ આનંદદાયી પરંતુ ખર્ચાળ સાબિત થાય. તબિયતની કાળજી રાખવી. નાણાકિય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું. વિદ્યાર્થીવર્ગને મહેનતના પ્રમાણમાં પરિણામ પ્રાપ્ત થાય.
બાળકની રાશિઃ મીન