Advertisement
Author: નોબત સમાચાર

૧૯૬૨ પશુ હેલ્પલાઈન ટીમની કામગીરીઃ બે ઈજાગ્રસ્ત વાછરડીની ત્વરિત સારવાર

ખંભાળીયા એનિમલ કેર સંસ્થા દ્વારા

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૭: દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં ૧૯૬૨ તબીબોને તાજેતરમાં રામનાથ સોસાયટી તેમજ મહાદેવ વાડા વિસ્તારમાં બે વાછરડીના પૂછડા કૂતરા બટકા ભરી ગયા હતાં. જેની સેવાભાવીઓએ જાણ કરતા ૧૯૬૨ની ટીમે વાછરડીને ઈન્જેક્શન તથા બાટલા ચઢાવ્યા તથા દવા આપવાની કામગીરી કરવામાં આવી હતી. ખંભાળીયા શહેરમાં ૧૯૬૨ની કામગીરી ત્વરિત તથા ખૂબ જ સંતોષકારક અને ઉપયોગી થઈ છે.

અન્ય એક બનાવામાં રામનાથ વિસ્તારમાં બે વાછડીને કૂતરાએ ઘાયલ કરી હોય તથા ઈજાગ્રસ્ત અને નબળી પડી ગયેલને એનિમલ કેર સંસ્થાના અશોકભાઈ સોલંકી, નાથાભાઈ તથા બીજલ ભરવાડ દ્વારા રેસ્કયૂ કરીને પ્રાથમિક સારવાર આપીને અબોલતીર્થમાં પહોંચાડીને તબીબી સારવાર મળે તેવું આયોજન કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh