Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલમાં ચાલી રહેલા ધનુર્માસ અનુસંધાને બેટ દ્વારકામાં સમગ્ર માસ દરમ્યાન શ્રીજીના ઉત્સવ ક્રમમાં ફેરફાર સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દ્વારકા યાત્રાધામમાં આવેલ દ્વારકાધીશ મંદિરમાં વ્યાપક ભીડભાડને લીધે દર વર્ષની જેમ ધનુર્માસની ચાર તિથિઓમાં થતા ધનુર્માસ ઉત્સવ અનુસંધાને તા. ૨૫ના જગતમંદિરમાં તૃતીય ધનુર્માસ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીની મંગળા આરતી સવારે ૫:૩૦ કલાકે યોજાઈ હતી. બાદ સવારના નિત્યક્રમ પ્રમાણે સવારે ૫:૩૦ કલાકે અનોસર (મંદિર બંધ) સુધી બહોળી સંખ્યામાં ભાવિકોએ ઠાકોરજીના દર્શનનો લાભ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial