Advertisement
Author: નોબત સમાચાર

ડીકેવી કોલેજમાં યોજાયો ફીટ ઈન્ડિયા મુવમેન્ટ કાર્યક્રમ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨ઃ જામનગરની સરકારી ડીકેવી કોલેજના શારીરિક શિક્ષણ વિભાગના નેજા હેઠળ ફીટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ પી.વી. બાણુગરીયા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં આસી. પ્રો. ડો. જગદીશ બિશ્નોયે ખાદ્યતેલના વધુ પડતા ઉપયોગથી સ્વાસ્થ્ય પર પડતી પ્રતિકૂળ અસરો અંગે વકતવ્ય આપ્યું હતું. દરરોજ ભોજનમાં ૧૦ ટકા ખાદ્યતેલનો વપરાશ ઘટાડવાનો ઠરાવ થયો હતો. ડો. બાણુગરીયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh