Advertisement
Author: નોબત સમાચાર

જામનગર સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળના પ્રમુખપદે સર્વાનુમતે વરણી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળની મિટિંગ જ્ઞાતિના અગ્રણીઓ અજીતભાઈ ભટ્ટી, અરવિંદભાઈ ચૌહાણ, અશોકભાઈ સોલંકી વગેરેની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં જામનગર સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળના પ્રમુખ તરીકે પંકજભાઈ સોઢાની સર્વાનુમતે વરણી    કરવામાં આવી હતી. સંસ્થાના અન્ય હોદૃેદારો તરીકે અશોકભાઈ સોલંકી, મલ્હારભાઈ ભટ્ટી (ઉપપ્રમુખ), સુમીતભાઈ સોલંકી (મંત્રી), રાજેશભાઈ ગોહીલ (મંત્રી), ભરતભાઈ સોલંકી (સંગઠન મંત્રી), એંજલભાઈ પરમાર (ખજાનચી) ની નિમણૂક કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh