Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૯: સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળની મિટિંગ જ્ઞાતિના અગ્રણીઓ અજીતભાઈ ભટ્ટી, અરવિંદભાઈ ચૌહાણ, અશોકભાઈ સોલંકી વગેરેની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં જામનગર સમસ્ત ખવાસ જ્ઞાતિ મધ્યસ્થ મંડળના પ્રમુખ તરીકે પંકજભાઈ સોઢાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. સંસ્થાના અન્ય હોદૃેદારો તરીકે અશોકભાઈ સોલંકી, મલ્હારભાઈ ભટ્ટી (ઉપપ્રમુખ), સુમીતભાઈ સોલંકી (મંત્રી), રાજેશભાઈ ગોહીલ (મંત્રી), ભરતભાઈ સોલંકી (સંગઠન મંત્રી), એંજલભાઈ પરમાર (ખજાનચી) ની નિમણૂક કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial