Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. રર ઓગસ્ટ, શુક્રવાર અને શ્રાવણ વદ ચૌદશનું પંચાંંગ

સુર્યોદયઃ ૦૬-૨૮ - સુર્યાસ્તઃ ૭-૧૨

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ

રાત્રિના ચોઘડીયા

(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ

વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ વદ-૧૪ :

તા. ૨૨-૦૮-ર૦૨૫, શુક્રવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૮,

મુસ્લિમ રોજઃ ૨૭, નક્ષત્રઃ આશ્લેષા,

યોગઃ વરિયાન, કરણઃ ચતુષ્પાદ

 

તા. ૨૨ ઓગસ્ટ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં વ્યાવહારિક બાબતે કેટલાક કાર્યમાં આપને મુશ્કેલીનો અનુભવ થાય. નાણાકીય  આયોજન સમજી-વિચારીને કરવું. જોખમી રોકાણો કરવા નહીં. સ્વાસ્થ્યની કાળજી રાખવી.  વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સાનુકૂળતા રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે. યાત્રા-પ્રવાસ ખર્ચાળ સાબિત  થાય.

બાળકની રાશિઃ કર્ક ૨૪:૧૭ સુધી પછી સિંહ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh