Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓખા-સલાયામાં કરાઈ કાર્યવાહીઃ
જામનગર તા. ૬: દ્વારકા જિલ્લાના ઓખા તેમજ સલાયાના માછીમારો સામે માછીમારી કાયદાના ભંગ અંગે પોલીસે ગુન્હા નોંધ્યા છે.
ખંભાળિયા તાલુકાના સલાયાના પાંચ માછીમાર સામે માછીમારી કરવા અંગેના ટોકન તેમજ હોકાયંત્રના અભાવના કારણે સલાયા મરીન પોલીસે ગુન્હો નોંધ્યો છે. જ્યારે ઓખા મરીન પોલીસે પણ એક માછીમાર સામે કાયદાકીય કાર્યવાહી કરી છે. દરિયામાંથી પરત ફરેલી પ્રવીણ છોટુભાઈ નામના માછીમારની બોટ દ્વારા ફીશરીઝ વિભાગમાં ટોકન જમા ન કરાવતા ગુન્હો નોંધવામાં આવ્યો છે અને ટોકન મેળવ્યા વગર જ ઓખા ના બે માછીમાર દરિયામાં માછીમારી માટે જતા પોલીસે કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial