Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૪ થી જાન્યુઆરીએ
જામનગર તા. ૧રઃ જામનગરના કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા જામનગર શહેર, વિભાપર, મોરકંડા, લાલવાડી, દરેડ, બહુચરાજી મંદિર વિસ્તારમાં વસવાટ કરતા લેઉવા પટેલ સમાજના જ્ઞાતિબંધુઓ માટે તા. ૪-૧-ર૦ર૬ ના દિને સાંજે ૪ વાગ્યે રણજીતનગરમાં કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજમાં સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. 'અન્ન ભેગા તેના મન ભેગા' અને સામાજિક ઉત્કર્ષ માટે યોજાનાર આ સમૂહ જ્ઞાતિભોજનમાં જ્ઞાતિજનોને સહપરિવાર પધારવા સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડિયાએ અનુરોધ કર્યો છે. આ જ્ઞાતિ ભોજનમાં અંદાજે પ૦ હજાર લોકો ભોજન પ્રસાદનો લાભ લેવાની ધારણા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial