Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના નિચાણવાળા વિસ્તારોને સતર્ક કરાયા

રંગમતી ડેમના દરવાજા ખોલાતા ચંગા-ચેલા સહિત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગર નજીક રંગમતી ડેમમાં વધારે પડતો પાણી નો પ્રવાહ આવી જતાં ડેમના દરવાજા ખોલીને તેમાંથી પાણી છોડાઈ રહૃાું છે. જેના કારણે ચંગા-ચેલા સહિતના ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત જામનગર શહેરના કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પણ પાણીનો પ્રવાહ આવી રહૃાો છે. શહેરના જે વિસ્તારમાં પાણી આવવાની શક્યતાઓ છે, તેવા અલગ અલગ ચાર ઝોન પાડીને જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા ની ૪ ટુકડીને ગઈકાલે મોડી સાંજથી દોડતી કરાવાઈ હતી, અને રાત્રી ભર તમામ વાહનો દોડતા રહૃાા હતા, અને માઇક દ્વારા લોકોને સલામત સ્થળે રહેવા માટેની સૂચનાઓ આપવામાં આવી રહી હતી.

 કોઈ સ્થળે પાણી ભરાવાની, કે લોકોને પાણી વચ્ચે ફસાવવાની સમસ્યા ન રહે, તે માટે તંત્ર કાલાવડ નાકા બહારની સોસાયટી, તેમજ નદીના પટના વિસ્તારમાં ઉપરાંત નવાગામ ઘેડ, ભીમવાસ સહિતના વિસ્તારોમાં પણ રાત્રિ ભર રાઉન્ડ ચાલુ રાખ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh