Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૭-૧૫ - સુર્યાસ્ત : ૬-૦૩
દિવસના ચોઘડીયા
(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ
રાત્રિના ચોઘડીયા
(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ
વિક્રમ સંવતઃ ર૦૮૨, માગશર વદ-૦૫ :
તા. ૦૯-૧૨-ર૦૨૫, મંગળવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૭,
મુસ્લિમ રોજઃ ૧૮, નક્ષત્રઃ આશ્લેષા,
યોગઃ ઐન્દ્ર, કરણઃ ગર
તા. ૦૯ ડિસેમ્બરના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં વ્યાવસાયિક બાબતે આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. પરેદશના કામમાં પ્રગતિ જણાય. ધંધામાં નવી ઘરાકી બંધાતા આવકમાં વધારો થાય. નાણાકિય સ્થિતિ સુધરતી જોવા મળે. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય. વિદ્યાર્થીવર્ગને મહેનત અનુસાર પરિણામ પ્રાપ્ત થાય.
બાળકની રાશિઃ કર્ક ૨૬:૨૩ સુધી પછી સિંહ