Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રાજકીય પક્ષોની જાહેરાતના બોર્ડ- હોર્ડીંગ્ઝ, બેનરો અને ભીંતચિત્રો હટાવી લેવાયા

ચૂંટણીની તારીખ જાહેર થતા જ આચારસંહિતા લાગુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે, જ્યારે આદર્શ આચાર સંહિતાની ચૂસ્ત અમલવારી કરવામાં આવી હતી. પરમ દિવસે સાંજે જ શહેરમાંથી રાજકીય પક્ષોના ઝંડા અને ચિન્હો દૂર કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી.

ગઈકાલે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ચાર ટીમ દ્વારા કિઓસ્ક બોર્ડ ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી.

જેમાં ર૧૦ કિઓસ્ક બોર્ડ ઉતરાવી લેવાયા હતાં. ૩૦૬ ભીંતચિત્રો દૂર કરવામાં આવ્યા હતાં. જાહેરાતના નાના બોર્ડ પણ ઉતરાવી લેવાયા હતાં. આ કામગીરી આજે પણ ચાલુ રાખવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh