Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૦ ઓક્ટોબર, શુક્રવાર અને આસો સુદ ચોથનું પંચાંગ

સુર્યોદયઃ ૦૬-૪૩ - સુર્યાસ્તઃ ૬-૨૬

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ

રાત્રિના ચોઘડીયા

(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ

વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો વદ-૪ :

તા. ૧૦-૧૦-ર૦૨૫, રવિવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૭,

મુસ્લિમ રોજઃ ૧૭, નક્ષત્રઃ કૃતિકા,

યોગઃ સિદ્ધિ, કરણઃ બવ

 

તા. ૧૦ ઓક્ટોબરના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં વ્યવસાયિક દૃષ્ટિએ દોડધામ-શ્રમ રહે. પરંતુ જેમ-જેમ વર્ષ પસાર થતું જાય તેમ તેમાં  ઘટાડો થતો જણાય. આપના કામમાં સરળતા થતી જાય. કામનો ઉકેલ આવતો જણાય. આકસ્મિક  ખર્ચ-ખરીદીના લીધે નાણાકીય તકલીફ જણાય. બચતમાં મુશ્કેલી પડે. ધર્મકાર્ય-શુભકાર્યનું આયોજન  શક્ય બને. યાત્રા-પ્રવાસ થાય.

બાળકની રાશિઃ વૃષભ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh