Advertisement
Author: નોબત સમાચાર

સમસ્ત સતવારા સમાજ-ગોકુલનગર દ્વારા જ્ઞાતિ સમૂહ ભોજન-લોકડાયરો

જામનગરમાં આવતીકાલે આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૯ઃ સમસ્ત સતવારા સમાજ-ગોકુલનગર-જામનગર દ્વારા ગોકુલનગર વિસ્તારમાં વસવાટ કરતા જ્ઞાતિજનો માટે જ્ઞાતિ સમૂહ ભોજન અને લોકડાયરો તા. ૩૦ ને શુક્રવારે સાંજે ૪ વાગ્યાથી મયુર એવન્યુ (સતવારા સમાજની ગોકુલનગરની નવી વાડીની જગ્યા), કનસુમરા પાટિયા સામેનો મેઈન રોડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે.

ગોકુલનગરમાં રહેતા સતવારા જ્ઞાતિજનોને આ તકે ઉપસ્થિત રહેવા પ્રમુખ જયેશભાઈ સોનગરા (મો. ૯પપ૮પ પપ૯પ૪) અને મંત્રી મેઘજીભાઈ સોનગરા (મો. ૯૮૭૯ર ર૬પ૦૩) દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh