Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૮: જામ્યુકોની વોટર વર્કસ શાખામાં ફરજ બજાવતા અને નારણપુર ગામના હાલારી ભાનુશાળી સમાજના પ્રમુખ પ્રવિણભાઈ ચાંદ્રા વયમર્યાદા ના કારણે નિવૃત્ત થતાં તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું. જેમાં કાર્યપાલક ઈજનેર નરેશભાઈ પટેલ, ડે.ઈજનેર ચારણીમા ભાઈ, કંટ્રોલીંગ અધિકારી દર્શનભાઈ સહિતના વોટર વર્કસ શાખાના અધિકારીઓએ પ્રવિણભાઈને ફૂલનો હાર પહેરાવ્યો હતો. આ તકે વોટર વર્કસ શાખાનો સ્ટાફ હાજર રહ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial