Advertisement
Author: નોબત સમાચાર

જાનકી વલ્લભ મંદિર રણજીતનગર દ્વારા તુલસી વિવાહની ઉજવણી

આજે રાત્રે ગરબા, કાલે જાન પ્રસ્થાનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરના રણજીતનગરમાં આવેલાશ્રી જાનકી વલ્લભ મંદિરમાં તુલસી વિવાહ ધામધૂમપૂર્વક ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ પ્રસંગોમાં આજે તા. ૧-૧૧-ર૦રપ ના શનિવારે સાંજે ૪ વાગ્યે મંડપ મુહૂર્ત તથા રાત્રે ૮ વાગ્યે ગરબા રાખવામાં આવ્યા છે તેમજ આવતીકાલે તા. ર-૧૧-ર૦રપ ના રવિવારે સાંજે ૪ વાગ્યે જાન પ્રસ્થાન તેમજ સાંજે ૬ વાગ્યે તુલસી વિવાહ રાખવામાં આવ્યા હોય, દરેક ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લેવા જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh