Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૫૬ - સુર્યાસ્ત : ૬-૫૬
દિવસના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ
રાત્રિના ચોઘડીયા
(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ વદ-૧૧ :
તા. ૧૫-૦૩-ર૦૨૬, રવિવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૩,
મુસ્લિમ રોજઃ ૨૫, નક્ષત્રઃ શ્રવણ,
યોગઃ પરિઘ, કરણઃ કૌલવ
તા. ૧૫ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં પ્રવાસનું આયોજન ગોઠવાઈ શકે છે. કુટુંબ-પરિવાર-મિત્રવર્ગ સાથે આપ આનંદ માણી શકો. પરદેશ યાત્રાના યોગ ઊભા થાય. વ્યાવસાયિક દૃષ્ટિએ એકંદરે સારૃં રહે. દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. નવી વાતચીત કે નવો ઓર્ડર મળી રહે. આરોગ્ય બાબતે તબિયતમાં સુધારો આવતો જોવા મળી શકે છે.
બાળકની રાશિઃ મકર