Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જગન્નાથ કલ્ચરલ એસોસિએશન દ્વારા
જામનગર તા. ૭: જામનગરના જગન્નાથ કલ્ચરલ એસો. દ્વારા જગન્નાથ મંદિર (સિદ્ધનાથ સોસાયટી) માં તા. ૨૭ જૂન થી તા. ૮ જુલાઈ સુધી અલગ-અલગ જગન્નાથપુરી મંદિરની જેમ જ ઉત્સવ ઉજવવામાં આવે છે. જેમાં આજે સોમવારે સાંજે અધરપન્ના રસમ, સંધ્યા આરતી, નૃત્ય, ગરબા, અનુપ્રસાદમ્, તા. ૮ ના સાંજે ૪ વાગ્યે નિજ મંદિરમાં ભગવાન જગન્નાથ, સુભદ્રાદેવી, બલભદ્રજીના વિગ્રહ સ્થાપિત પરંપરા વિધિથી કરવામાં આવશે. આરતી-કીર્તન-ભજન, પ્રસાદ પછી ૧૨ દિવસના કાર્યક્રમ પૂર્ણાહુતિ ની થશે. જેમાં પ્રમુખ શ્રીમંતકુમાર પાલ, શશીકુમાર શેટી, ઉપપ્રમુખ ભગવાન પટનાયક, મંત્રી, ગંગાધર સ્વાઈન સહમંત્રી, રજન પંડા, ખજાનચી, રંજન જેના, ઉપેન્દ્ર ભંજદેઓ તેમજ પૂજારી-માતાજીઓ તેમજ અન્ય દાતાઓના સહયોગથી આ કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે. બે દિવસ રાત્રે કથ્થક નૃત્યકાર રાજેશ્રી સોઢાના શિષ્ય-નૃત્યકાર ભાવનાબેન સોઢાએ કથ્થક ઓડીસી નૃત્યનો લોકોને લાભ આપ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial