Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાધીશ મંદિરે નૂતન ધ્વજારોહણ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૦ઃ ખંભાળીયાના ડો. અમિતભાઈ નકુમ પરિવાર દ્વારા આવતીકાલે તા. ૧૧-પ-ર૦રપ ના દ્વારકાના દ્વારકાધીશ મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો છે. આજે તા. ૧૦-પ-ર૦રપ ના સાંજે ધ્વજાપૂજન, રાત્રે નવ વાગ્યે દાંડીયા રાસ, તા. ૧૧-પ-ર૦રપ ના સવારે ૭ વાગ્યે શોભાયાત્રા, ૮ વાગ્યે ધ્વજારોહણ તથા ૧૧ વાગ્યે સતવારા ભવનમાં મહાપ્રસાદ થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh