Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૦ઃ ખંભાળીયાના ડો. અમિતભાઈ નકુમ પરિવાર દ્વારા આવતીકાલે તા. ૧૧-પ-ર૦રપ ના દ્વારકાના દ્વારકાધીશ મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો છે. આજે તા. ૧૦-પ-ર૦રપ ના સાંજે ધ્વજાપૂજન, રાત્રે નવ વાગ્યે દાંડીયા રાસ, તા. ૧૧-પ-ર૦રપ ના સવારે ૭ વાગ્યે શોભાયાત્રા, ૮ વાગ્યે ધ્વજારોહણ તથા ૧૧ વાગ્યે સતવારા ભવનમાં મહાપ્રસાદ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial