Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે ર૧ ધ્વજારોહણ-શોભાયાત્રા-પ્રસાદઃ
દ્વારકા તા. ૮: બેટદ્વારકા શ્રી દ્વારકાધીશ મંદિર તથા દ્વારકાધીશ મંદિર પરિસરમાં આવેલ દરેક મંદિર અને શ્રી હનુમાન દાંડી મંદિરના શિખરે તા. ૯-પ-ર૦રપ ને શુક્રવારના ધ્વજા આરોહણનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ર૧ ધ્વજારોહણ કરવામાં આવશે. જેમાં સવારે ૮-૩૦ વાગ્યે ધ્વજા પૂજન (લોહાણા મહાજન વાડી-બેટદ્વારકા), સવારે ૧૦ વાગ્યે શોભાયાત્રા, બપોરે ૧ર વાગ્યે પ્રભુ પ્રસાદી (લોહાણા મહાજન વાડી-બેટદ્વારકા) માં રાખવામાં આવી હોવાનું ઈશ્વરભાઈ ઝાખરિયા તથા હિરેનભાઈ ઝાખરિયા દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial