Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોમાસામાં ચાલી રહેલા કામના કારણે
જામનગરમાં રણમલ તળાવમાં કેનાલ મારફત પાણી છોડવામાં આવતા કેનાલના ચાલતા કામના સ્થળે એક સાઈડની દીવાલ તૂટી પડી હતી. પરિણામે અડધી કેનાલ બુરાઈ જતા તાત્કાલિક ધોરણે આ દીવાલની મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામની કોન્ટ્રાક્ટર પેઢી દ્વારા કેનાલમાંથી કાટમાળ કાઢી તેનું રીપેરીંગ કામ હાથ ધરાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial