Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તળાવની પાળે ચાલતું કામ તથા કેટલા માર્ગોની મુલાકાત
જામનગર મહાનગરપાલિકાના કમિશ્નરે આજે અધિકારીઓની ટીમને સાથે રાખીને તળાવની પાળે ચાલતા કામની તેમજ અન્ય કેટલાક રોડ, રસ્તાની મુલાકાત લીધી હતી. જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર ડી.એન.મોદી છેલ્લા કેટલાક દિવસથી સતત ફિલ્ડવર્ક કરી રહ્યા છે અને જુદા-જુદા વિસ્તારની મુલાકાત કરી છે. રસ્તાના ખાડાનું નિરીક્ષણ, બ્રિજનું નિરીક્ષણ, વિકાસ કામોની મુલાકાત કરી છે. આજે પણ તેમણે શહેરના કેટલાક વિસ્તારોની મુલાકાત કરી હતી. પછી અધિકારીની ટીમ તળાવની પાળે પહોંચી હતી અને ત્યાં ચાલતા ફેસ-૨ની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ સમયે કમિશ્નર ડી.એન.મોદીની સાથે નાયબ કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી ઈજનેર ભાવેશ જાની, મુકેશ વરણવા સહિતનાઓ જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial