Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાધીશે સજ્યા યમુનાજીના સ્વરૂપ શ્રૃંગાર

ભાઈબીજના પાવન પ્રસંગે

                                                                                                                                                                                                      

લોકવાયકા અનુસાર ભાઈબીજના દિને દ્વારકાધીશના અષ્ટપટ્ટરાણી પૈકીના એક યમુનાજીએ તેમના ભાઈ યમરાજને ભોજન માટે આમંત્રણ આપ્યુ હતુ. બહેનનું આમંત્રણ સ્વીકારી ભાઈબીજના દિવસે યમરાજે સોનાની દ્વારકામાં પધારી યમુનાજીના હાથે ભોજન કરી આશીર્વાદ પાઠવેલ કે આજના દિને કોઈપણ વ્યકિત ગોમતીજીમાં સ્નાન કરી દિપદાન કરશે તેમને યમરાજ કયારેય નડતરરૂપ થશે નહિં. ત્યારથી જ દ્વારકા શહેર તથા આસપાસના વિસ્તારની ગૃહિણીઓ દ્વારા ભાઈબીજની સંધ્યાએ ગોમતી નદીમાં દિપ તરાવવામાં આવે છે. દ્વારકાધીશને આ દિવસે સાંજે યમુનાજી સ્વરૂપનો વિશેષ શૃંગાર પણ કરવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh